ચાવડામાંથી ચાર નુખ ફૂટી. (૧)છેડા,(૨)સાવલા, (૩) દેઢિયા, (૪) નંદુ
દીવાળીના માતાજીના જુઆર : દીવાળીના દિવસે સાંજના રાડાવવા. બે કિલો ઘઉં માંથી લાપસી અગર લાડુ, અડધો કિલો તલમાંથી
તલપીઢો ખેતરપારનો. આ ઘઉંમાંથી મુઠી ઘઉં કાઢી ગોગરી બનાવવી.
જેતા પીરના જુઆર : જેતા પીર બિદડા ગામની દક્ષિણ દિશામાં ભાનાતર વાડીમાં છે, પા કિલો ઘઉંના લોટમાંથી ખાજા, મંધીયાણી,
મોરકલી.
ચીર જુઆર : પહેલા દીકરા અગર દીકરી વખતે, પાંચ કિલો ઘઉંમાંથી લાપસી, એક કિલો તલમાંથી તલપીંઢો. સાત વાટી ભરવાની
ઘીગોળની. બીજા દીકરા અગર દીકરી વખતે અઢી કિલો ઘઉંમાંથી લાપસી, અડધા કિલો તલમાંથી તલપીંઢા, પાંચ વાટી ઘીગોળની.
લગ્ન વખતે માતા ફરાદીથી તેડવા જાય તેના ભંગો સવા રૂપિયા રોકડો, લગ્નના આગલા દિવસે માતાજી ઘરે પધરાવો ત્યારે. અઢી
કિલો ઘઉંમાંથી લાપસી, અઢી કિલો તલમાંથી તલપીંઢો, સાતવાટી ઘીગોળની. બીજા લગ્ન વખતે ઉપરનાથી અડધો કરવો.
સતી માતા મોટી તુંબડીના પશ્ચિમના પધરમાં છે. તેમના કારતક સુદ ૧ના ઈચ્છા પ્રમાણે પંડી કરવી. સ્થળ ઉપર છેડાછેડી છોડવા વખતે
જોડી શ્રીફળ, સવા કિલો લાપસી ચડાવવા જવું.
....
પૂજય કુળદેવી શ્રી મામલ માતાતે નમતા દેઢિયા
મુખતા ભાવિકોતી જુઆર વિધિ
૧. વાર્ષિક જુઆર : દર કારતક સુદ પૂનમના માતાજીના સ્થાને કરવા. ૨।। કિલો ઘઉંના લાડવા થાય. ૭ મકલ શ્રી માતાજીના સ્થાને
જુવારવી. ૫ મકલ શ્રી ગણેશના સ્થાને જુઆરવી.
૨. છોકરાના લગ્ન પ્રસંગની વિધી : દેવારા બે રાત જાગે – (૧) પ્રથમ દિવસે સાંજના દેવારા બેસાડતી વખતે ૨૫ કિલો લાપસી. ૨ પાટી
તલપીંઢો. (૨) બીજે દિવસે સવારના – જીણી બદલવી અને ૨।। કિલો લાપસી, ૨/કિલો પાટી પીંઢો, ૭ મંધિયાણી, ૭ મુરકલી, ૧૪ ખાજા,
સાંજના માતાજીના લગ્નના જુઆર કરવા. ૨ચા કિલો ઘઉના લાડવા થાય. ૭ મકલ માતાજીની તથા ૫ મકલ ગણેશની જુવારવી.
(૩) ત્રીજે દિવસે (લગ્નના દિવસે) સવારના ગણેશની પેડી કરવી.
૩. પહેલી છોકરીના લગ્ન પ્રસંગે : દેવારા બે રાત જાગે – (૧) પ્રથમ દિવસે દેવારા સાંજના બેસાડવા ત્યારે ૨।। કિલો લાપસી, ૨II પાટી
તલપીંઢો. બીજે દિવસે સવારના જીણી બદલવી અને સવારના ૨।। કિલો લાપસી, ૨/કિલો તલપીંઢો.
સાંજના : માતાજીના લગ્નના જુઆર થાય. ૨ાકિલો ઘઉંના લાડવા થાય, ૭ મકલ માતાજીની – ૫ મકલ ગણેશની જુઆરવી.
૪. બાકી બીજી છોકરીઓના લગ્ન : દેવારા એક રાત જાગે – (૧) દેવારા સાંજના બેસાડવા ત્યારે ૨૫ કિલો લાપસી, ૨/ કિલો તલપીંઢો
અને લગ્નના ૨।। કિલો ઘઉંના જુવાર થાય. ૭ મકલ માતાજીની જુઆરવી. ૫ મકલ શ્રી ગણેશની જુઆરવી. (૨) બીજે દિવસે સવારના
જીણી બદલવી અને ૨કિલો ઘઉંના લાપસી જુવારવી.
પ્રસંગવિધી
૫. છોકરાના ચીર જુઆરની વિધી : ૮ કિલો લાપસી, ૬ પાટી તલપીંઢો, ૭ મંધીયાણી –૭ મુરકલી – ૧૪ ખાજા, ૫ વાટકી ગોળ તથા ઘીની
ભરવી, ૨કિલો ચણ કબૂતરને નાખવું, ૧ જોડ શ્રીફળની વધાવવી.
૬. પ્રથમ છોકરીના ચીર જુઆરની વિધી : ૮ કિલો લાપસી, ૬ પાટી તલપીંઢો, ૧ જોડ શ્રીફળની વધાવવી, ૨ કિલો ચણ કબૂતરને નાખવું.
૭. બાકી બીજી છોકરીઓના ચીર જુઆરની વિધી : ૪ કિલો લાપસી, ૨/। પાટી તલપીંઢો, ૧ જોડ શ્રીફળની વધાવવી, ૨ કિલો ચણ
કબૂતરને નાખવું.
નોંધઃ પ્રથમ લગ્નમાં બીજેદિવસે સવારના (છોકરા અથવા છોકરી) આગેણીનો રાકિલો ફાકો થાય.
દેવારા માતાજીની ૨ જીણી ખોંભાની – ૨૫ધારી લસાની, ગણેશની ૨ જીણી ખાંભાની – ૨ પધારી લસાની.
:
• માતાજીના વાર્ષિક જુઆર ઓછામાં ઓછા ત્રણ વરસની અંદર માતાજીના સ્થાને કારતક સુદ પૂનમના કરી આવવા.
મુંબઈમાં લગ્ન હોય અને ભૂલચૂકથી વાર્ષિક જુઆર માતાજીના સ્થાને થયા ન હોય તો, જેટલા વર્ષના જુઆર બાકી હોય એટલા વર્ષના
જુઆર લગ્ન વખતે થાય તેમજ દંડ તરીકે એટલા જ વર્ષના જુઆર માતાજીના સ્થાને કરવા.
• ઘરમાં લગ્નપ્રસંગ હોય તે પહેલાં ઘરમાં પુત્ર અથવા પુત્રીના ચીર જુઆર બાકી હોય તો લગ્ન પહેલાં માતાજીના સ્થાને કરી આવવા.
• પુત્રનો જન્મ થાય, (દેશ અથવા પરદેશ) ત્યારે માતાજીના સ્થાન પર ગોળ ભરેલો ટોપરો વધાવવો અને ત્યાંથી ખાખ મંગાવી લેવી.
અને પુત્રની માતા જ્યારે તેર દિવસે માથે પાણી નાખે ત્યારે તે પાણીમાં નાખવી.
• પુત્રના ચીર જુઆર વખતે જે પુત્રનું નામ માતાજી પાસેથી માંગે, તો તેઓએ તે જ નામ રાખવું જરૂરી છે. અને જેને નામ ન લેવું હોય તો છૂટ છે.
• સ્ત્રીઓએ તથા પુરૂષોએ કાળા દોરાનો અને ઘુઘરીવાળા દાગીના વગેરેનો ઉપયોગ કરવો નહિ. અને માતાજીના સ્થાને ઘુઘરીવાળો
છત્ર ચડાવવો નહિ. ૧ કિલો તલ = ૧।।પાટી તલ થાય. ૧ કિલો ઘઉં = ૧ પાટી ઘઉં થાય.
• લગ્ન વખતે દેવારા સ્થાનેથી લાવતી વખતે ૧ વાટકો ગોળ વધાવવો તથા ધુપનો ૧। રૂપિયો રાખવો. અને દેવારા પાછા રાખતી વખતે ૧।
કિલો મીઠાઈ વધાવવી.
પૂજય કુળદેવી શ્રી સચ્ચા માતાજી અને જખદાદાને નમતા સતીયા નુખના
૧. દિવાળીના જુવાર ચુલાદીઠ ફરજીયાત કરવા જોઈએ.
• *>
૧. માતાજીના નવરાત્રા(નોરતા) : વર્ષમાં નોરતા બે થાય છે. (૧) ચૈત્રી નવરાત્રિ (૨) આસો નવરાત્રિ.
ભાવિકોની
જુવાર વિધિ
2
a
૧. નોરતા ચૈત્ર મહિનાની નવરાત્રિમાં ૧ કિલોની લાપસી અથવા ૧ કિલોનો શીરો તેમજ આસો મહિનાની નવરાત્રિમાં ૧ કિલોની લાપસી
અથવા ૧ કિલોનો શીરો થાય. જો ચૈત્ર મહિનામાં નોરતા ન થઈ શક્યા હોય તો આસો મહિનામાં બન્ને નોરતા સાથે થઈ શકે છે.
જોનોરતા બાકી હોય તો દિવાળીના દિવસે સવારમાં પહેલાં કરી લેવા.
૨. દિવાળીના વાર્ષિક જુવાર:
માતાજીના વાર્ષિક જુવાર દિવાળીના દિવસે અથવા કાર્તિક પૂનમના દિવસે માતાજીના સ્થાને થઇ શકે.
છે. અને
૧. બે કિલોના ઘઉંના લાડુ. ૨. બે કિલોની તલ સાંકડી. ૩. એક કિલોની સગત (ગાત્રોડ) માની લાપસી. (સગત માની લાપસી
નિયાણી બહેનો ખાઈ શકે નહીં.) ૪. ગણેશજીના મોદક (૩૫૦ ગ્રામ – ઘઉં ના.) ૫.૦કિલો ખેતરપાળ દાદાનો તલપીંડો (તલનો
૩. જખ્ખદાદાના વાર્ષિક જુવાર: જખ્ખદાદાના જુવાર તથા પહેડી દિવાળી પછી નવા વર્ષના દિવસે થાય છે.
દિવસ(એકમ)ના થાય છે.
અથવા કાર્તિક
પૂનમના બીજા
૧. એક કિલો ઘઉંના લાડુ. (જો જુવાર લગ્નપ્રસંગે ઘરે કરવાના હોય તો માતાજીના તથા જખ્ખદાદાના જુવાર એક જ વખતે થઈ શકે છે.)
૨. જુવારના લાડુ અને તલ સાંકડી, ગણેશજીના મોદક, ખેતરપાળ દાદાનો તલપીંડો બનાવતી વખતે એક વર્ષના ૭ નંગ લેખે નાની નાની
લાડુ(મકલ) જુવાર(ચડાવવા) માટે બનાવવા.
૩. જુવારની સામગ્રી તૈયાર કરી ચડાવવા જેટલી સાથે લઇ માતાજીના સ્થાને જઈ પહેલાં માતાજીની ઝીણીઓ અવશ્ય બદલવી. ત્યાર બાદ
જુવાર ચડાવવા.
૪. જખ્ખદાદાના ખાજા:
અખાત્રીજ (વૈશાખ સુદ ત્રીજ) પછીના સોમવારે જખ્ખદાદાના એક કિલો ઘઉં ના ખાજા થાય. અખાત્રીજ જો સોમવારના હોય તો તે જ
દિવસે થાય. (ખાજા એટલે મોળી કડક પૂરી બીજું કાંઈપણ નાખ્યા વગર પાણીથી ઘઉંનો લોટ બાંધી પૂરી કરી ઘીમાં તળવી.)
ખાજા
રવિવાર રાત સુધી તૈયાર કરી સોમવાર સવારના એક વર્ષના ૭ નંગ લેખે ચડાવવા માટે અને થોડાક પ્રસાદ તરીકે વહેંચવા માટે સાથે
લઈ જવા. સાથે પેડી કરીને લઈ જવી. (પેડી જરૂરિયાત જેટલી કરવી.)
ધૂપ અને દીપ કરી ખાજા ચડાવી, શ્રીફળ વધેરી, મગ કે જુવારના દાણાથી દાદાને વધાવીને પગે લાગવું. ચડાવેલા ખાજા સેવા પુજા
કરનાર વ્યક્તિને તથા નાના બાળકોને વહેંચી દેવા. બીજાખાજા તથા પેડી સ્થાનમાં બેસીને બધાએ વાપરવી. આપણા ખાજા આપણા
ઘરમાં રાત રાખવા નહીં વહેંચી દેવા.
૫. લગ્નના જુવાર
૧. એક વર્ષના માતાજી તથા જખ્ખદાદાના દિવાળીના જુવાર જેટલા જ લગ્નના જુવાર થાય. દેવ બેસાડ્યા પછી (જો આગળથી તૈયારી
કરી રાખી હોય તો) દેવ ઉઠોતરીના જુવાર ચડાવ્યા પછી તરત લગ્નના જુવાર થઈ શકે. (પણ તે પહેલાં દિવાળીના જુવાર થઈ ગયા
હોવા જોઈએ.)
૨. જોદિવાળીના જુવાર ઘણા વર્ષના બાકી હોય તો બે ચાર દિવસ પહેલા કરી શકાય. કાંસાની કે પિત્તળની મોટી થાળીમાં દેવ પધરાવીને
ચડેલા વર્ષોના જુવાર જુવારી શકાય. ત્યારે ઝીણીઓ બદલાવવી નહીં.) એકાદ બે વર્ષના બાકી હોય તો લગ્નના જુવાર સાથે પણ થઈ
શકે, ફક્ત જુવારતી વખતે અલગ અલગ થાળીમાં (દિવાળીના અને લગ્નના) લઈને અલગ અલગ જુવારવા અને એ પ્રમાણે
બોલવું.(લગ્નના જુવાર ચડાવતા પહેલાં ઝીણીઓ અવશ્ય બદલાવવી.)
ગોયણીના જુવાર
૧. જે દિવસે જાન જવાની હોય તે દિવસે અથવા અનુકૂળતા પ્રમાણે (જો માતાજી બેસાડેલા હોય તો જ) આગલે દિવસે ગોયણીના જુવાર
થાય. ગોયણીના જુવારમાં બે કિલોની લાપસી અથવા શીરો અને દોઢ કિલોનો તલપીંડો થાય. તલપીંડો બનાવતી વખતે સાત મકલો
(પીંડલી) ચડાવવા માટે અને એક મોટો લાડુ બનાવવો. જે લાડુ જાન રવાની થાય ત્યારે અણવર રસ્તામાં જરા જરા નાખતો જાય.
૨. ગોયણીના જુવાર ચડાવીને એમાંથી પાંચ નાની બાલિકાઓને જમાડવી અને યોગ્ય બક્ષિસ આપવી. જો ઘરના કોઈ વડિલ દેવલોક
પામ્યા હોય તો એમની યાદમાં બ્રાહ્મણ પણ જમાડી લેવા (પુરૂષના બ્રાહ્મણ પુરૂષને, સ્ત્રીના નામે બ્રાહ્મણ બાઈને યોગ્ય દક્ષિણા
આપવી. નાના છોકરા કે છોકરી દેવલોક પામ્યા હોય તો એમના નામે બ્રાહ્મણ છોકરા – છોકરીને જમાડવા. બધાને યોગ્ય દક્ષિણા
(કાપડ તથા રોકડ) આપવી.
૩. લગ્નના દિવસે પસ ભરાવતાં પહેલાં અથવા એ જ દિવસે સવારના માતાજીના વસ્ત્રો (ઝીણીઓ) બદલવા સાથે સૂકી પ્રસાદી ઇચ્છા
પ્રમાણે ધરાવવી (કાંઈપણ મિઠાઈ) અને જખ્ખદાદાને અલગથી પ્રસાદ ધરાવવો. બાદ પરણનારને પગે લગાડવું. પછી સંભાળપૂર્વક
દેવોને (માતાજીને) થાળીમાં ગોઠવી ઘઉંના ત્રાંસમાં મૂકી, કોરા કપડામાં (ત્રાંસ સાથે) બાંધી, જતી વખતે ભાઈયાત ભાઈને ઉપાડવા
દેવા, કપડામાં ગાંઠ ન મારવી. લગ્ન સ્થળે જઈને જ્યાં ગાદી (પેઢી) નાખવાની જગ્યા હોય ત્યાં સ્થાયી દીવો કરવો અને જખ્ખદાદાની
ધજાપણ સાથે લેવી.
:
ચીર જુવારની વિધિ
૧. બે કિલો માતાજીની લાપસી અથવા શીરો. ૨. એક કિલોની જખ્ખદાદાની લાપસી અથવા શીરો. ૩. દોઢ કિલો તલપીંઢો. ૪. બે કિલો
જુવારમાંથી સવાસો ગ્રામ જેટલી પાણીમાં બાફીને ગોગરી બનાવીને જુવારવી, બાકીની જુવાર ચીર જુવાર પતી ગયા પછી પક્ષીને ચણ
માટે મોકલી દેવી. ૫. એક જોડ શ્રીફળ. ૬. ઘી – ગોળની કુલ સાત વાટી ભરવી (વાટી એટલે ઘી - ગોળ સરખા પ્રમાણમાં લઈ
વાટકા ભરવા) એમાં બે વાટી મોટી, એક માતાજીની ને એક જખદાદાની (અંદાજે ૧૦૦ ગ્રામ જેટલી) પાંચ વાટી નાની (અંદાજે ૫૦
ગ્રામ જેટલી) એક મોટી વાટી જખદાદાના સ્થાને લઇ જવી ને બાકીની માતાજીના સ્થાને જુવારવી. દરેક વાટીમાંથી થોડુંક ઘી-ગોળ
લઈને માતાજીને ધરાવવું બાકીનું મોટી વાટીવાળું ઘી દીવાબત્તીમાં વાપરી શકાય. બાકીની વાટીઓ સગા સ્નેહીને આપવી અથવા
ગાયને ખવડાવી દેવી. ૭. ચીર જુવાર જુવારતાં પહેલાં ઝીણીઓ અવશ્ય બદલવી. બાળકને નમાવીને એના માથાના ઉપરના
ભાગમાંથી (૫ થી ૧૦ વાળ) ચગ કાપી સ્થાપના પાસે મુકવા. જે પાછળથી સમુદ્રમાં પધરાવી દેવા. ૮. મુંબઈમાં કોઈના ઘરે જો માતાજી
આવ્યા આવ્યા હોય તો ચીર જુવાર એમના ઘરે જઈ કરી શકાય. ૯. ચીર જુઆર પછી વાળ કપાવવાના હોય ત્યારે કોરા કપડાં
પહેરાવવા ને એ કપડાં હજામને આપી દેવા.
મુંડનના જુવાર :
૧. પહેલા છોકરાના મુંડણના જુવાર કુલ ૪૮ કિલોના થાય તેમાં બે કિલોનો ફાો (લાડવાના લોટને એકદમ ઓછા ઘીમાં શેકી એમાં
ગોળ ભેળવી છુટૂં બનાવવું.)
૨. બે કિલોની લાપસી, બે કિલોનો તલપીંઢો, બે કિલોની ગોગરી, બાકીના ૪૦ કિલોના ગોળના લાડવા અથવા ગોળ પાપડી થાય.
બન્નેનું અલગ પ્રમાણ નથી તેથી જોઈતા પ્રમાણમાં કરવા પણ કુલ ૪૦ કિલોના થાય.
૩. જુવારતી વખતે ૭ વાટી ભરવી, એમાં બે વાટી અર્ધા શેરની (બસો-બસો ગ્રામની માતાજીને જખદાદાની) અને બાકીની પાંચ વાટી પા
શેરની ભરવી અને એક જોડ શ્રીફળ.
૪. ત્યાર પછીના છોકરાઓના મુંડણના જુવાર કુલ ૨૪ કિલોના થાય તેમાં બે કિલોનો ફાર્કો, બે કિલોની લાપસી, બે કિલો તલપીંટો, બે
કિલોની ગોગરી, બાકીના ૧૬ કિલોના ગોળના લાડવા અથવા ગોળ પાપડી થાય. જુવારતી વખતે ૭ વાટી ભરવી, એમાં બે મોટી વાટી
(એક માતાજીની ને એક જખ્ખદાદાની) અર્ધા શેરની અને બાકીની પાંચ વાટી પા શેરની ભરવી અને એક જોડ શ્રીફળ.
૫. લગ્નપ્રસંગ સિવાય મુહૂર્ત કઢાવીને પણ મૂંડણ થઈ શકે પણ તે માટે એક રાત માતાજી જગાડવા ને સમુર્તા કરવા વગેરે ક્રિયાઓ કરવી
જોઈએ.
૬. મુંડણમાટે એક જોડી કોરા (સફેદ રંગના) કપડાં જોઈએ. બે કૂમતા ખભા પર તથા એક ફૂમતું પીઠ પર લગાડવું જોઈએ. (ઘૂમતાં લાલ
કલરના હોવા જોઈએ.)
છેડાછેડી છેડાછેડી જખ્ખદાદાના સ્થાને મોટી તુંબડી છુટે છે. ચાર કિલોની લાપસી અથવા શીરો અને શ્રીફળની જોડ.
કન્યા સાસરે ગયા પછી સતીયા કુળની દીકરી પરણીને સાસરે જાય પછી દર વર્ષ સવા રૂપિયાનો પ્રસાદ જખ્ખદાદાને ચડાવવો જોઈએ.
>..
પૂજય કુળદેવી શ્રી રૂપાંદે માતાજીને નમતા વીરા
મુખતા ભાવિકોની
જુઆર વિધિ
૧. જુઆર કરવાની વિધિ : વાર્ષિક જુઆર : (૧) નોરતા ચૈત્ર તથા આસો માસમાં સુદ ૭ કે ૮ના દિવસે લાપસી પાટી અઢીની. (૨)
દીવાળીના તહેવાર ઉપરે ઃ માતાજીની લાપસી પાટી ૨, લાડવા પાટી ૨II, ખેતરપાળનો તલપીંઢો પાટી ૧।.
:
૨. પુત્ર- પુત્રીના લગ્નપ્રસંગે : ૨/પાટીપીંઢો, ૨/પાટી ઠોઠા(ગુગરી), ૩ શેર મકલ, ૧। શેરનો લાડવો અને શીરાની થાળી.
છોકરાનાવિવાહની છેડાછેડી છોડવાની લાપસીપાટી ૪ અને નાળિયેર જોડ ૧.
૩. દરેક છોકરા તથા પહેલી પુત્રીના મંડણ : (૧) છોકરીના મંડણમાં ધાન માપ ચાર વાપરવો. (૨) છોકરાના મુંડણમાં ધાન માપ બે
વાપરવો, તેમાંથી ૨ પાટી પીંઢો, ૨૪ પાટી ફાકો, ૨//પાટીના ઠોઠા (ગુગરી), ૩ શેર મકલ, ૧। શેરનો લાડવો, બાકી ધાન વધે તેના
લાડવા અગર ગોળપાપડી.
૪. બાલકોના ચીર જુઆર દોઢ માસ વિત્યા પછી કરવાના : ૨।। પાટી લાપસી, ૨/પાટી પીંઢો, ૨/પાટી ઠોઠા ને પાંચ વાટી ભરવી. પુત્ર હોય
તો શ્રીફળ જોડ એક, પુત્રીના હોય તો છકડીના ત્રણ આના રોકડા.
નોંધ : દરેક પ્રસંગ ઉપરે દેવસ્થાન પોતાના ઘરે લઈ જવા. તેના જમણની લાગત રૂા. ૧।। દોઢ છે અને સાગઈ માતાજી તેડી જાએ તેની
ટીલડીની લાગત રૂા. ૧। સવા છે. ઉપરાંત પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભાવના પ્રસાદી માતાજીના સ્થાન પર મોકલવી.
...