. દીવાળીના વાર્ષિક જુઆર દીવાળી, કારતક પૂનમના રોજ થઈ શકે.
જુઆર વિધિ
() ૨।। કિલો ઘઉંના લાડવા. () ૬૨૫ ગ્રામના તલપીંઢો. (લાડુ નંગ અને તલપીંઢો નંગ , ગોત્રેજ દેવા પર ચડાવવા). પક્ષીઓને
જુવાર ૦।। કિલો નાખવી.

. નોરતા:

. પ્રથમ પુત્ર કે પુત્રીના ચીર આર : () કિલો ઘઉંની લાપસી. () કિલોના તલપીંઢો. () વાટી ગોળઘીની ભરવી (વાટીનું
પ્રમાણ ૫૦ ગ્રામ).

. બીજા પુત્રો કે પુત્રીઓના ચીર જુઆર : () ર।।કિલો ઘઉંની લાપસી. () કિલોનો તલપીંટો, () વાટી ગોળઘીની ભરવી . મુંડન અને ચૌલ : પ્રથમ પુત્ર વખતે ગોત્રેજ દેવોની ઘરમાં સ્થાપના કરવી. દેવ બે રાત જાગે, ગાત્રેજ દેવોની સ્થાપના કરતી વખતે કિલો ઘઉંની લાપસી કરવી. બીજે દિવસે () કિલો ઘઉંની લાપસી. () ૨।। કિલોનો તલપીંઢો () વાટી ગોળઘીની ભરવી,
() ૧૬ નિયાણી બહેનોને જમાડવી.

૫. મુંડનનું પ્રમાણ : () ૭૨ કિલો ઘઉંની ગોળપાપડી. () કિલોનો તલપીંઢો. પછીના પુત્રોના મુંડનના દિવસે () કિલોની લાપસી.() કિલોનો તલપીંઢો. () વાટી ગોળઘીની ભરવી. ()૧૬નિયાણી બહેનોને જમાડવી.
મુંડનનું પ્રમાણ ૧૬ કિલો ઘઉંની ગોળપાપડી.

. પ્રથમ પુત્રપુત્રીના લગ્નના જુઆર : ગોત્રજ દેવો બે રાત જાગે. () ગોત્રેજ દેવોની સ્થાપના વખતે ૨।। કિલો ઘઉંની લાપસી. () બીજે દિવસે () કિલો ઘઉંની લાપસી.() કિલોનો તલપીંઢો. () વાટી ગોળઘીની ભરવી. () શ્રીફળ ચડાવવા. () ૧૬
નિયાણી બહેનોને જમાડવી.

. લગ્નની છેડાછેડી છોડવાની વિધિ : માતાજીના સ્થાન ઉપર ખારેક કે કાંઈપણ પ્રસાદી ।। કિલો અને શ્રીફળ નંગ ચડાવવા તથા ધુપદીપમાં રૂા. -૨૫ દાન આપવું.

. ગોત્રેજદેવોપાછા આપતી વખતે કિલો ભાર તથા રૂા. બે રોકડા.

. પેડીની લાગતઃ ગાલાની દિકરી પરણીને સાસરે જાય, ,તેને બાળક થાય તે પછી તેને દર વર્ષ રૂા. -૨૫ની લાગત લાગે. નોંધ : પહેલા પુત્ર કે પુત્રીના લગ્ન પછીના પુત્ર કે પુત્રીના લગ્ન વખતે દેવો એક રાત જાગે.